કોંગ્રેસનું જુઠ્ઠાણું ભાગ -1 : ₹ 15 લાખ વિષેની અફવા
સત્તામાં આવવા વિરોધી પાર્ટીઓ જાત જાતના જુઠ્ઠાણાં ફેલાવતી હોય છે. ₹ 15 લાખ વિષે કોંગ્રેસી નેતા અજય માકનએ નિવેદન પણ આપેલું
Read moreસત્તામાં આવવા વિરોધી પાર્ટીઓ જાત જાતના જુઠ્ઠાણાં ફેલાવતી હોય છે. ₹ 15 લાખ વિષે કોંગ્રેસી નેતા અજય માકનએ નિવેદન પણ આપેલું
Read moreઅમુક દ્રષ્ટિએ જોતાં આપણો દેશ કઈંક અંધાધૂંધીભરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હોય એવું લાગ્યાં વિના રહેતું નથી. ચારે બાજું દ્રષ્ટિપાત કરતાં
Read moreઆ પુસ્તક એ પાછલા દાયકામાં મારા સંશોધનકાર્ય અને સ્કોલરશીપની મારા ઉપર પડેલી અસર અને કેટલાક અનુભવો વડે ઘડાયેલું સર્જન છે.
Read more1. દ્રવિડ અસ્મિતાનું ઘડતર, દુરુપયોગ અને રાજકારણ દક્ષિણ ભારતનાં ઈતિહાસની કપોળકલ્પિત રચનાની પ્રક્રિયા ઘણે મોટે પાયે દલિતોની ઓળખને ભારતનાં મુખ્ય
Read moreગૌરાંગ દરજી અબ કછુ ઓર શોધ લો…. ભારતના દરેક ખૂણા માં તમામ પરીક્ષાઓ માં ઈતિહાસ હોય ત્યાં મોઘલ હોય ને
Read moreઆ બાબત બહુ ઓછી વિદિત છે કે યુરોપિઅન પ્રજાની બહુમૂલ્ય એવાં સંસ્કૃતનાં પ્રાચીન આધ્યાત્મિક ગ્રંથો માટેની શોધ અને આ તેમના
Read moreWritten by : Rajiv Malhotra Translated by: Udit Shah મોટાં ભાગનાં ઉદારમતવાદી અમેરિકનો evangelicalsની આંતરરાષ્ટ્રીય રાજકીય ચાલબાજીથી અજાણ છે. અમેરિકાનાં
Read moreઆપણી સંસ્કૃતિના પાયાને ચેતનવંતા બનાવવા અને વિકસાવવા માટેની પ્રક્રિયા ઉપર ચર્ચા કરવાની તાતી આવશ્યકતા છે જ. આપણે પાશ્ચાત્ય ઇન્ડોલોજિસ્ટ્સ સાથે સહકાર સાઘવા માટે આપણાં હિતોને જોખમાયા વિના અને આપણાં હિતોનું રક્ષણ કઈ રીતે થાય તેની વ્યૂહરચના કરવી જોઈએ
Read moreમેં જે હમણાં જણાવ્યું તેમ, પશ્ચિમની મૂળભૂત વિભાવના અને મૂલ્યો એક નહીં પણ બે સ્ત્રોતોમાંથી ઉદ્ભવે છે; “જુડેઓ-ક્રિશ્ચિયન” પયગંબર અને તારણહારનાં માધ્યમથી થયેલ દૈવી સાક્ષાત્કાર અને ગ્રીક માન્યતાઓ જે “એરિસ્ટોટેલીયન” તર્કશાસ્ત્ર અને અનુભવ આધારિત હતી. હું વિસ્તારથી દલીલ કરીશ કે ઉભું થયેલ આ “પાશ્ચાત્ય” નામનું સાંસ્કુતિક માળખું એ અતૂટ રીતે ઐક્ય ધરાવતું માળખું નથી પણ કૃત્રિમ રીતે બંધાયેલું છે.
Read more• આયુર્વેદ અને વેદમાં ઋતુચર્યા સ્વરૂપે,ઉત્સવો સ્વરૂપે આવા અનેક વાયરસના નાશ માટે ઉપાયો બતાવેલ છે,તેમાંથીએક છે સાર્વજનિક વૈદિક હોલિકા દહન.
• સાર્વજનિક વૈદિક હોલિકા દહન એકજ દિવસે અને નિશ્ચિત સમયે ,ચોક્કસ પ્રકારના ઝાડના લાકડા અને ઔષધી દ્રવ્યોથી થતું હોવાથી “mass level fumigation at a single time” છે.
• યજ્ઞમાં વપરાતા લાકડા,ઔષધ દ્રવ્યો વિગેરેથીઉત્સર્જીત વાયુઓ અને તેની વ્યક્તિગત અને સામાજિક સ્વાસ્થ્ય પર થતી તાત્કાલિક અસરો બાબતે જર્મની ,રશિયા,અમેરિકા,શાંતિકુંજ હરિદ્વાર વિગેરે સ્થળોએ વૈજ્ઞાનિક પ્રયોગો થયેલા છે.